Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેલમાં બંધ નરગિસ મોહંમદીને નોબેલ પુરસ્કાર

Webdunia
શુક્રવાર, 6 ઑક્ટોબર 2023 (17:37 IST)
ઈરાનમાં મહિલાઓના અત્યાચાર સામે સંઘર્ષ કરવા માટે જેલમાં બંધ કાર્યકર્તા નરગિસ મોહમ્મદીને બોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે.
 
Nobel Peace Prize Winners: ઈરાનમાં મહિલાઓના અત્યાચાર સામે સંઘર્ષ કરવા માટે જેલમાં બંધ કાર્યકર્તા નરગિસ મોહમ્મદીને બોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે.   સરકારે તેમને 31 વર્ષની જેલ અને 154 ચાબુક ફટકારેલી ઈરાની મહિલા પત્રકાર નરગિસ મોહંમદીને 2023નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. 51 વર્ષની નરગિસ આજે પણ  ઈરાનની જેલમા બંધ છે. ઈરાને સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાના આરોપમાં તેની ધરપકડ કરી છે.
 
 
 જેલમાં બંધ ઇરાનની માનવાધિકાર કાર્યકર્તા નરગિસ મોહમ્મદીને 2023નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments