Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાપાન : વિકલાંગ કેન્દ્રમાં ચાકૂથી હુમલો, 19ના મોત, 20 લોકો ઘાયલ

Webdunia
મંગળવાર, 26 જુલાઈ 2016 (10:42 IST)
જાપાનની રાજધાની ટોકિયોમાં સાગામિહારામાં એક વિકલાંગ કેન્દ્ર પર હુમલો થયો છે. આ હુમલામાં 19 લોકોના મરવાના સમાચાર છે. જ્યારે કે 20થી વધુ લોકો ઘાયલ બતાવાય રહ્યા છે. મળેલી માહિતી મુજબ સ્થાનીક સમયમુજબ રાત્રે 2.30 વાગ્યે વિકલાંગ કેન્દ્રમાં ઘુસેલા હુમલાવરે ચાકૂથી હુમલો કર્યો અને આ દરમિયાન 19 લોકોના મોત થઈ ગયુ. ઘાયલ લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ક્યોદો ન્યૂઝ એજંસી મુજબ પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે. તેની વય લગભગ 20 વર્ષની આસપાસ બતાવાય રહી છે.   માહિતી મુજબ હુમલાવર વિકલાંગ કેન્દ્રમાં અગાઉ કામ કરી ચુક્યો છે. 
 
પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. હાલ વિકલાંગ કેન્દ્રમાં પોલીસે ઘેરાબંદી કરી રાખી છે અને તપાસ કરવામાં આવી રહી છે. સમાચાર મુજબ હુમલાવરનુ કહેવુ છે કે તે નહી ઈચ્છતો કે વિકલાંગ લોકો નજરમાં આવે.  જાપાનમાં આ પ્રકારની ઘટનાઓ વિશેષ કરીને ઓછી જ થાય છે.   જો કે વર્ષ 2001 અને 2008માં પણ ચપ્પુ મારવાની ઘટના થઈ હતી. ત્યારે ક્રમશ સાત અને આઠ લોકો માર્યા ગયા હતા. 

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments