Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ દેશમાં લગ્ન પછી ત્રણ દિવસ સુધી વર-વધુ શૌચ નહી જઈ શકતા

Webdunia
સોમવાર, 17 એપ્રિલ 2017 (13:57 IST)
અનેરી રીવાજમાં એક રીવાજ સામે આવ્યા છે . આમતો આ રીતેના વિશે સાંભળી તમે પણ હેરન થઈ જશો. આખેર કોઈ પણ માણ્સ વગર શૌચ કેટલા સમયે રહી શકે છે. વધારેથી વધારે એક દિવસ પણ ઈંડિનેશિયામાં એક સમુદાય નવા વરવધુ પૂરા ત્રણ દિવસ સુધી શૌચાલય નહી જવા દેતા. ચોકાઈ ગયા ન!!! 
ઈંડોનેશિયામાં ટીંડાંગ નામનો એક સમુદાત છે જ્યાં આ અજીબગરીબ રીતિ રિવાજ અજમાવાય છે. અહીં વરવધુને લગ્નના ત્રણ દિવસ સુધી શૌચ (સંડાસ) નહી જવા દેતા અહીંના લોકોનો માનવું છે કે જો લગ્નના ત્રણ દિવસ સુધી દૂલ્હા દુલ્હન ઘરના સંડાસનો પ્રયોગ કરશે તો તેમની કિસ્મતને બુરી નજર લાગશે હોઈ શકે કે તેમના લગ્ન વધારે દિવસ સુધી ન ટકે અને કોઈ ન કોઈ અનહોની કે કોઈની મૌત થઈ જાય. 
 
આ જ કારણ છે કે યુગ્લ લગ્નના ત્રણ દિવસ સુધી ઓછામાં ઓછું ભોજન કરે છે. ત્રીજા દિ વસે આ રિવાજ પૂરા થયા પછી બન્ને નહાવે છે અને તેમની જીવનની શરૂઆત કરે છે. એવા બીજા પણ ઘણા રિવાજ છે. જેમ કે વર તેમની વધુ માટે ગીત નહી ગાય. તે એને જોઈ ન શકે, વધુ સગાઈ પછી ઘરથી નિકળવાની રજા નહી હોય અને જો વર મંડપમાં મોડેથી પહોંચે તો તેને દંડ આપવું પડશે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - તું મારી દુનિયા છે.

ગુજરાતી જોક્સ - બાબુ આઈ લવ યુ

ગુજરાતી જોક્સ - મારી દારૂની લત દૂર કરો

ઓમકારેશ્વર જોવાલાયક સ્થળો

Bigg Boss 18 Winner: કરણવીર મહેરા બન્યા 'બિગ બોસ 18' ના વિનર, ટ્રોફી સાથે આટલી જીતી મોટી રકમ

વધુ જુઓ..

નવીનતમ

વેજીટેબલ સેન્ડવીચ બનાવો

આળસુ બ્રાહ્મણ

સવારે ઉઠતા જ જરૂર પીવો મેથીનું પાણી, વજન ઘટાડવા માટે સૌથી અસરકારક ઉપાય

ચણા ચાટ રેસીપી

તમારી પાસે ઓછી ઉર્જા હોય ત્યારે પણ આ રીતે વર્કઆઉટ કરો.

આગળનો લેખ
Show comments