Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતે તુર્કીમાં રાહતસામગ્રી લઈને મોકલ્યું સાતમું માલવાહક વિમાન

Webdunia
રવિવાર, 12 ફેબ્રુઆરી 2023 (15:41 IST)
ભારતે ભૂકંપથી ભયંકર રીતે પ્રભાવિત તુર્કીમાં રાહતસામગ્રી સાથેનું વધુ એક માલવાહક વિમાન રવાના કર્યું છે.
 
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટર પર લખ્યું કે "ઑપરેશન દોસ્તની સાતમી ઉડાન રાહતસામગ્રી લઈને તુર્કીના અદાના ઍરપૉર્ટ પહોંચી છે. તેમાં પેશેન્ટ મૉનિટર, ઈસીજી, સિરિંજ પંપ જેવાં મેડિકલ ઉપકરણ અને આપદા રાહતસામગ્રી છે."
 
તેમણે એમ પણ કહ્યું કે તેમાં ભારતમાંથી ગયેલા રાહત અને બચાવકર્મીઓ માટે પણ સામાન મોકલ્યો છે.
 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments