Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળ સંરક્ષણ ગૃહમાં 21 છોકરીઓના મોત

Webdunia
ગુરુવાર, 9 માર્ચ 2017 (15:36 IST)
ગ્વાટેમાલામાં બાળકોના એક બાળ સંરક્ષણ ગૃહમાં આગ લાગવાથી ઓછામાં ઓછી 21 છોકરીઓના દઝાઈ જવાથી મોત થઈ ગયા. જ્યારે કે 41 બાળકો ગંભીર રૂપે દઝાય ગયા. 
 
પોલીસ ચીફ નેરી રામોસે જણાવ્યુ કે દુર્ઘટના બુધવારે સવારે થઈ. અત્યાર સુધી યુવતીઓના શબ કાઢવામાં આવી ચુક્યા છે. ગ્વાટેમાલા સિટીથી 25 કિમી દૂર આવ બાળ સંરક્ષણ ગૃહ 18 વર્ષથી ઓછા વયના બાળકો અને યૂથ માટે છે. 
 
કેવી રીતે લાગી આગ ? 
 
વર્જેન ડી અસુન્શિયન નામના આ સરકારી બાળ સંરક્ષણ ગૃહમાં અરેંજમેટ્સને લઈને પહેલા પણ અનેકવાર ફરિયાદ આવી હતી. 400ની ક્ષમતાવાળા  આ બાળ સંરક્ષણ ગૃહમાં જરૂર કરતા વધુ બાળકો રહી રહ્યા હતા. ગ્વાટેમાલા વેલફેયર એજંસીના હેડ કાર્લોસ મુજબ મંગળવારે સંરક્ષણ ગૃહની બહાર કેટલાક બાળક્કોએ ખરાબ એરેંજમેટ્સને લઈને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. ત્યારબાદ બુધવારે સવારે કેટલાક બાળકોએ ગાદીઓમાં આગ લગાવી દીધી. જેનાથી આ ભયાનક દુર્ઘટના બની. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments