Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવાઝ શરીફે આતંકવાદીઓને ફાંસીની સજા પરની રોક હટાવી

Webdunia
બુધવાર, 17 ડિસેમ્બર 2014 (14:08 IST)
પાકિસ્તાનમાં થયેલ હુમલા પછી પ્રધાનમંત્રી નવાઝ શરીફે આતંકવાદીઓ પર લાગેલી ફાંસી સજા પર રોક હટાવવાનો નિર્ણય કર્યો છે. 
 
નવાઝ શરીફે પ્રેસ કોંફ્રેસમાં કહ્યુ કે હુમલો પાકિસ્તાન માટે જખમ છે. જેનાથી અમને ખૂબ જ મોટુ નુકશાન થયુ છે.  બાળકોની કુરબાની બેકાર નહી જાય. આતંકી હુમલામાં માર્યા ગયેલા બાળકો શહીદ કહેવાશે. પાકમાં આતંકનો સફાયો થશે.  ઓપરેશનને અંજામ સુધી લઈ જવામાં આવશે. 
 
નવાજે કહ્યુ કે કરાંચી એયરપોર્ટ પર હુમલા પછી આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી યોગ્ય નિર્ણય હતો. પાક-અફગાન મળીને આતંક વિરુદ્ધ લડશે.  એ હસતા ચેહરાઓને સામે મુકીને આ જંગ લડવી પડશે. આવતીકાલે આ ઘટનાની પુર્ણ માહિતી આવી જશે. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments