Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમેરિકન હુમલામાં મરનારાઓની સંખ્યા વધીને 53 થઈ, હુતી બળવાખોરોનો દાવો

અમેરિકન હુમલામાં મરનારાઓની સંખ્યા વધીને 53 થઈ  હુતી બળવાખોરોનો દાવો
Webdunia
સોમવાર, 17 માર્ચ 2025 (15:50 IST)
યમનના હુતી વિદ્રોહીઓએ જણાવ્યું કે અમેરિકન હવાઈ હુમલામાં મરનારાઓની સંખ્યા 53 થઈ ગઈ છે.
 
બળવાખોરોના આરોગ્ય મંત્રાલય તરફથી અપાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે મૃતકોમાં પાંચ બાળકો પણ સામેલ છે.
 
અમેરિકાએ શનિવારે જણાવ્યું હતું કે હુતી બળવાખોરો સામે 'નિર્ણાયક અને શક્તિશાળી' હવાઈ હુમલા શરૂ કરવામાં આવ્યા છે.
 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, "રાતા સમુદ્રમાં બળવાખોરો જહાજો પર હુમલા કરે છે તેના કારણે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે."
 
અમેરિકા તરફથી જણાવાયું હતું કે અમેરિકન હુમલામાં મૃત્યુ પામનારાઓમાં હુતી વિદ્રોહીઓના કેટલાક ટોચના નેતાઓ સામેલ છે. જોકે, હુતી તરફથી આની પુષ્ટિ કરવામાં આવી નથી.
 
આ દરમિયાન હુતી બળવાખોરોના નેતા અબ્દુલ મલિક અલ-હુતીએ જણાવ્યું કે જ્યાં સુધી યમનમાં અમેરિકાનો હુમલો જારી રહેશે ત્યાં સુધી તેઓ રાતા સમુદ્રમાં અમેરિકન જહાજોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Health Tips: વજન ઘટાડવા માટે ખૂબ જ લોકપ્રિય છે OMAD ડાયેટ, જાણો તમે કેવી રીતે મેળવી શકો છો તેનો લાભ

નાસા સુનિતા વિલિયમ્સને 9 મહિનાના ઓવરટાઇમ માટે કેટલો પગાર આપશે?

જાણો ગોવામાં બીચ ડેસ્ટિનેશન વેડિંગ કરવા માટે કેટલો ખર્ચ થાય છે.

Egg Toast- બાફેલા એગ મસાલા ટોસ્ટ

બ્રેડ શોલે રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મૂર્ખ બનાવી રહ્યો છે

ગુજરાતી જોક્સ - હોસ્પિટલમાં દાખલ

એઆર રહેમાનને થોડા જ કલાકોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ડિહાઇડ્રેશનને કારણે નબળા પડી ગયા હતા, પુત્રએ આપ્યું હેલ્થ અપડેટ

એઆર રહેમાનને અચાનક છાતીમાં દુખાવો થયો, ગાયક હોસ્પિટલમાં દાખલ છે.

Deb Mukherji Death: બર્થડે પાર્ટી છોડીને Ayan Mukherji ને સાંત્વના આપવા પહોચ્યા Ranbir-Alia, કાજોલનાં પણ નથી થામ્યા આંસુ

આગળનો લેખ
Show comments