Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાના નવા રૂપથી, ભારત બ્રિટનથી આવતી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો

Webdunia
સોમવાર, 21 ડિસેમ્બર 2020 (15:38 IST)
બ્રિટનમાં સામે આવેલા કોરોના વાયરસના નવા સ્વરૂપને કારણે ભારત સરકાર સાવધ થઈ ગઈ છે. બ્રિટનથી આવતા વિમાનોને 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધિત કરવા સરકારે એક મોટું પગલું ભર્યું છે. નવા વાયરસના પગલે રાજધાની લંડન સહિત યુકેના ઘણા વિસ્તારોમાં ફરીથી લોકડાઉન કરવામાં આવ્યું છે.
 
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે, 'બ્રિટનમાં પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે નિર્ણય લીધો છે કે બ્રિટનથી ભારત આવતી તમામ ફ્લાઇટ્સને 31 ડિસેમ્બર સુધીમાં 11:59 વાગ્યે અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવશે. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર, 11:59 વાગ્યાથી લાગુ થશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments