Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનના લાહોરમાં વિસ્ફોટ, 20ના મોત 30 લોકો ઘાયલ

પાકિસ્તાનના લાહોરમાં વિસ્ફોટ  20ના મોત 30 લોકો ઘાયલ
Webdunia
મંગળવાર, 25 જુલાઈ 2017 (10:22 IST)
પાકિસ્તાનના લાહોરમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધી 20 લોકોના મોત અને 30 લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. પાકિસ્તાની મીડિયાના મતે, શહેરના અરફા કરીમ આઈટી ટૉવર નજીક વિસ્ફોટ થયો છે. ઘટનામાં ભોગ બનનાર 3 દંગા-રોધી પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે. ઘટનાસ્થળે પહોંચી ગયેલા સુરક્ષા કર્મચારીઓએ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને તપાસ શરૂ કરી છે. આ હુમલાની જવાબદારી હજુ કોઇ સંગઠને લીધી નથી.
 
ઘટના સ્થળે રાહતની ટીમ પહોંચી ગઈ છે અને આસપાસની હોસ્પિટલોમાં આપાતકાલીન પ્રબંધ કરવામાં આવ્યો છે. વિસ્ફોટ કેવી રીતે થયો, તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જે વિસ્તારમાં વિસ્ફોટ થયો છે, ત્યાંથી થોડે દૂર પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી શાહબાજ શરીફનું ઘર પણ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments