Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે સુષ્મા સવરાજ યુનોમાં નવાઝ શરીફને આપશે જવાબ

Webdunia
સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (15:21 IST)
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આજે યુનોમાં આજે પોતાના પ્રવચનમાં પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફને જડબાતોડ જવાબ આપી શકે છે. આજે સાંજે તેઓ ત્રાસવાદ સહિતના મુદ્દે પાકિસ્તાન ઉપર માછલા ધોસે.. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે યુનોમાં કાશ્મીરનો રાગ આલાપ્યો હતો તેનો જવાબ સુષ્મા કેવો આપે છે ? તેના ઉપર સૌની નજર કેન્દ્રીત થઇ છે.
 
આજે યુનોમાં સુષ્મા સ્વરાજનું પ્રવચન શરૂ થવાનુ છે. જેમાં તેઓ ત્રાસવાદનો મુદ્દો કેન્દ્ર સ્થાને રાખી ત્રાસવાદ એ માત્ર ભારત માટે જ નહી પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે તેવુ જણાવશે. સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાની પુરેપુરી તૈયારી કરી લીધી છે. તેઓ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદ વિરૂધ્ધ વ્યાપક સમજુતી એટલે કે સીસીઆઇટી ઉપર આમ સહમતી ઉપર ભાર મુકશે. આ સમજુતી 1996માં ભારતે શરૂ કરી હતી.    સુષ્મા સ્વરાજ પણ એક સારા વકતા કહેવાય છે અને તેઓ આજે ઉરીમાં થયેલા ત્રાસવાદી હુમલા અંગે પાકિસ્તાનને તેમની આગવી ભાષામાં ઝાટકશે એ નક્કી છે. પાક પ્રેરીત ત્રાસવાદનો મુદો તેઓ છેડી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય પોલ ખોલશે. 

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments