Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈંડોનેશિયમાં ભૂકંપ 44ની મોત, 300થી વધારે ઈજાગ્રસ્ત

Webdunia
સોમવાર, 21 નવેમ્બર 2022 (16:21 IST)
ઈંડોનેશિયમાં સોમવારે ભૂકંપના આંચકા આવ્યા. ઈંડોનેશિયામાં ભૂકંપથી જાનહાનિના સમાચાર છે. જણાવી રહ્યુ છે કે અત્યારે સુધી 44ની મોત થઈ ગઈ છે. જયારે 300થી વધારે ઈજાગ્રસ્ત થયા છે. 

જણાવવામાં આવી રહ્યુ છે કે ઈંડોનેશિયાની રાજધાની જકારતામાં ભૂકંપ આવ્યો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 હતી. તેનાથી શહેરની  બિલ્ડીંગ ધૂંજી હતી. ભૂકંપથી અત્યાર સુધી 44 લોકોની મોત થઈ છે. 

<

Nearly 20 people have been killed and at least 300 injured in an earthquake that rattled Indonesia's main island of Java, reports AFP citing local official

— ANI (@ANI) November 21, 2022 >

સંબંધિત સમાચાર

Different types of Bread Pakora recipes- બ્રેડ પકોડાના આ 5 વેરિઅન્ટ અદ્ભુત છે, વીકએન્ડ દરમિયાન ચોક્કસ ટ્રાય કરો.

ઓફિસની સાથે તમારા બાળકના અભ્યાસને મેનેજ કરવા માટે આ 5 ટિપ્સ અનુસરો

દહીંમાં મીઠું નાખવું કે ખાંડ ... જાણો દહીં ખાવાની સાચી રીત અને સ્વાસ્થ્ય માટે શું ફાયદાકારક છે?

વઘારેલું દહીં તમારા ઘરના મહેમાનોને ખવડાવીને પ્રભાવિત કરો, તે મિનિટોમાં તૈયાર થઈ જશે.

World earth Day વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે પૃથ્વીના સંરક્ષણની પ્રતિજ્ઞા લો

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોક્સ - કાલે રાત્રે ટ્રેનમાં

જોક્સ- બીજી પણ એક બેસી શકે

'કલ્કિ 2898 એડી' માં અમિતાભ બચ્ચનુ અશ્વત્થામા લુક આવ્યુ સામે, અવતાર જોઈને તમે પણ રહી જશો દંગ

અભિનેતા પંકજ ત્રિપાઠીના બનેવીનું અકસ્માતમાં મોત

આગળનો લેખ
Show comments