Webdunia - Bharat's app for daily news and videos

Install App

26/11નાં તાર બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે!

વેબ દુનિયા
શુક્રવાર, 20 ફેબ્રુઆરી 2009 (12:28 IST)
બાંગ્લાદેશે ભારતની આર્થિક અને મનોરંજનની રાજધાની મુંબઈ પર થયેલા ભીષણ આતંકવાદી હુમલાનાં ત્રણ મહિના બાદ પોતાની ભૂમિ પર કાર્યરત ત્રાસવાદી જૂથો પણ કદાચ હુમલામાં સંકળાયેલા હોવાનો અધિકારીક રીતે સ્વીકાર કર્યો હતો.

વિદેશ મંત્રી હસ્સાન મેમુદને ટાંકીને એક અખબારે જણાવ્યું હતું કે મુંબઈ પર થયેલા હુમલા પાછળ સરહદ પારનાં ત્રાસવાદીઓ પણ સંકળયેલા હોવા જોઈએ. જેમાં પ્રતિબંધિત હરકત ઉલ ઝેહાદુલ ઈસ્લામી બાંગ્લાદેશમાં કાર્યરત હોવાનો સ્વીકાર કર્યો હતો.

બાંગ્લાદેશમાથી હુમલા માટે રવાના થયા પહેલાં ત્રાસવાદીઓને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તાલીમ અપાઈ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો World Hypertension Day 2024, ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments