rashifal-2026

મને વિઝાની જરૂર નથી - રશ્દી

Webdunia
બુધવાર, 11 જાન્યુઆરી 2012 (11:00 IST)
વિવાદાસ્પદ લેખક સલમન રશ્દીએ વિખ્યાત ઈસ્લામી દારુલ ઉલૂમ દેવબંધ દ્વારા તેમની ભારત યાત્રાના વિરોધને બાજુ પર મુકતા કહ્યુ કે તેમને અહી આવવા માટે વીઝાની જરૂર નથી

સલમાન રશ્દી 20થી 24 જાન્યુઆરી સુધી રાજસ્થાનની રાજધાની જયપુરમાં થનારા સાહિત્ય મહોત્સવમાં હિસ્સો લેવા માટે ભારત આવવાના છે. દેવબંદના જણાવ્યા અનુસાર સલમાન રશ્દીએ પોતાના લેખનથી મુસલમાનોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. રશ્દીનો ઉપન્યાસ સેતાનિક વર્સિસ ખાસ્સો વિવાદાસ્પદ રહ્યો હતો અને તેના કારણે તેમને દુનિયાભરના મુસ્લિમોના વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો.

દારૂલ ઉલુમ દેવબંધના પ્રમુખ મૌલાના અબ્દુલ કાસિમ નોમાનીએએ એક પ્રેસનોટમાં કહ્યુ હતુ કે ભારત સરકારને સલમાન રશ્દીના વિઝા રદ્દ કરી દેવા જોઈએ. રશ્દીએ મુસલમાનોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

વધુ જુઓ..

નવીનતમ

ભારતી સિંહ બીજીવાર બની મા, હર્ષ લિમ્બાચિયાની સાથે પુત્રનુ કર્યુ સ્વાગત, લાફ્ટરશેફ્સ ટીમે વહેંચી મીઠાઈ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

Show comments