Dharma Sangrah

બુકરમાં ભારતીય લેખકો

ભાષા
બુધવાર, 15 ઑક્ટોબર 2008 (12:36 IST)
વીએસ નાયપોલ, સલમાન રશ્દી, અરૂંધતિ રોય અને કિરણ દેસાઈ પછી અરવિંદ અદિગા પાંચમા ભારતીય છે જેને બુકર પ્રાઈઝ પ્રાપ્ત થયું છે.

1971 માં વી એસ નાયપોલ, 1981માં સલમાન રશ્દી, 1997માં અરૂંધતિ રોય અને 2006માં કિરણ દેસાઈને બુકર પ્રાઈઝ પ્રાપ્ત થઈ ચુક્યું છે. ચેન્નાઈમાં જન્મેલા અરવિંદ હાલ મુંબઈમાં રહે છે.

અરવિંદે લખેલી ધ વ્હાઈટ ટાઈગરએ તેમની નવમું પુસ્તક છે. તેનું પ્રકાશન અટલાંન્ટિક બુક્સે કર્યું છે. બુકર પ્રાઈઝનાં નિર્ણાયક ટીમ પૈકીનાં એકનાં જણાવ્યા મુજબ અરવિંદે લખેલ પુસ્તક સંપુર્ણ ઉપન્યાસ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Show comments