Webdunia - Bharat's app for daily news and videos

Install App

હ્રદયરોગ અટકાવવા જાદુઇ ગોળી !

ભાષા
મંગળવાર, 31 માર્ચ 2009 (12:23 IST)
N.D

વિશેષજ્ઞોએ એક એવી જાદુઇ ગોળી તૈયાર કરી છે કે જેના સેવનથી સ્વસ્થ લોકોને હ્રદય રોગનો હુમલો થવાની આશંકા અંદાજે 50 ટકા સુધી ઘટી જાય છે. એક અધ્યનના અનુસાર આ જાદુઇ ગોળી હ્રદય રોગની આશંકાને અડધી કરી શકાય છે. શોધ મુજબ આ જાદુઇ ગોળીમાં ઓછી માત્રામાં એસ્પીરીન અને અન્ય દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે રક્તચાપ અને કોલેસ્ટ્રોલને ઓછો કરી હ્રદય રોગની આશંકાને ઘટાડે છે.

સંશોધન કર્તા ટીમનું નેતૃત્વ કરતા સલીમ યુસુફે અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીની વાર્ષિક બેઠકમાં પત્રકારોને આ જાદુઇ ગોળી અંગે જણાવ્યું હતું કે, આ જાદુઇ ગોળીમાં હ્રદયરોગની આશંકા 60 ટકા અને હ્રદય રોગ હુમલાની આશંકા 50 ટકા ઓછી કરે છે. તેમણે કહ્યું કે, માત્ર એક ગોળી ખાવાથી હ્રદયરોગ સંબંધી ખતરો ઓછો કરવાની વાતથી લોકો ખુબ પ્રભાવિત છે. આ શોધ હ્રદયરોગના અટકાવમાં ક્રાંતિ લાવશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments