Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિમાલયની રક્ષા માટે ભારત-નેપાળ સમજૂતિ

ભાષા
શુક્રવાર, 18 જુલાઈ 2008 (11:49 IST)
નવી દિલ્હી. હિમાલયની પર્વતમાળાઓમાં ફેલાઈ રહેલ પ્રદુષણ અને તેને લીધે થઈ રહેલા નુકસાનને લઈને ભારત અને નેપાળ બંને આગળ આવ્યા છે. જે અંતર્ગત હિમાલયની સુરક્ષા માટે એક કરાર કર્યા છે.

કેબિનેટની ગુરૂવારે મળેલી બેઠકમાં હિમાલયના સંરક્ષણ માટે ભારત-નેપાળ વચ્ચે થયેલી સમજૂતિને મંજૂરી આપવામાં આવી હતી. મંત્રીમંડળની બેઠક બાદ કેન્દ્રીય નાણાપ્રધાન પી ચિદમ્બરમે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે નેપાળની કાઠમંડુ સ્થિત આંતરરાષ્ટ્રીય એકીકૃત પર્વતીય વિકાસ કેન્દ્ર અને ઉત્તરાખંડનાં અલ્મોડામાં આવેલી ગોવિંદવલ્લભ પંત હિમાલય પર્યાવરણ અને વિકાસ સંસ્થાન વચ્ચે એક કરાર કરવામાં આવ્યા છે.

જેમાં હિમાલય પર્વતમાળાનાં સંરક્ષણ અને તેનાં વિકાસ માટે બંને સંસ્થા દ્વારા સમજૂતિ કરાર કરવામાં આવ્યા છે. આ કરાર અંતર્ગત બંને સંસ્થાઓ પાંચ વર્ષ સુધી વિવિધ વિકાસ કાર્યો કરી શકશે

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments