Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુમદ્રી ચાંચિયાઓએ જહાજ મુક્ત કર્યું

વેબ દુનિયા
સોમવાર, 23 માર્ચ 2009 (11:37 IST)
સોમાલિયાના ચાંચિયાઓ દ્વારા તાજેતરમાં હાઇજેક કરવામાં આવેલા કાર્ગો જહાજના 16 ભારતીય નાવિકોને આખરે સોમાલિયન સમુદ્ર કિનારા નજીક મુક્ત કરવામાં આવ્યા હોવાનું ડાયરોક્ટરેટ જનરલ ઓફ શિપીંગ દ્વારા જણાવાયું છે.

દુબઇ અને મોગાદિશુ વચ્ચે માલની હેરાફેરી કરતા એમએસવી અલ રફીક નામના માલવાકહ જહાજનું ચાંચિયાઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. છેવટે ભારતીય નાવિકોને મુક્ત કરી દેવાયા છે પરંતુ તેમને મારવામાં આવ્યા હતા તેમજ તેમના મોબાઇલ ફોન, પાંચ બેરલ પેટ્રોલ, 20 બેરલ ડિઝલ સહિત અન્ય ચીજ વસ્તુઓની લૂંટ કરી હતી.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments