Webdunia - Bharat's app for daily news and videos

Install App

સમુદ્રી લુટારૂઓ ફરી ત્રાટક્યા

યમનની બે નૌકાઓનું કર્યું અપહરણ

વાર્તા
ગુરુવાર, 11 ડિસેમ્બર 2008 (10:56 IST)
સોમાલી સમુદ્રી લુટારૂઓએ યમનના બે માછલીમાર નૌકાઓ અને તેના ચાલક સહિત 17 સભ્યોનું અપહરણ કરી લીધું છે.

એક સરકારી વેબ સાઇટે ગઇ કાલે તટરક્ષક દળના આધારે આ વિગત આપી છે. તેમણે કહ્યું છે કે, નૌકાઓનું અપહરણ અદનની ખાડીમાં કરવામાં આવ્યું. બંને નૌકાઓ પર ચાલક સહિત 17 સભ્યો હતો.

સમુદ્રી લુટારૂઓએ હુમલાથી એક નાની બોટમાં છટકી આવેલા કેટલાક સભ્યોએ આ વિગતો આપી હતી. અદનની ખાડીમાં સમુદ્રી લુટારૂઓએ આ વર્ષમાં અત્યાર સુધીમાં ઓછામા ઓછા સોથી વધુ હુમલા કર્યા હશે. જેમા અપહરણ બાદ મોટી રકમ પડાવવામાં આવે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments