Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંત રામપાલ હવે 28 નવેમ્બર સુધી જેલની હવા ખાશે

Webdunia
ગુરુવાર, 20 નવેમ્બર 2014 (16:11 IST)
હરિયાણામાં પોતાના સમર્થક ગુંડાઓની સાથે પોલીસ પર સીધો હુમલો કરનારા રામપાલને 28 નવેમ્બર સુધી જેલની પાછળ ઘકેલી દેવામાં આવ્યા. 
 
આ પહેલા રાજ્ય સરકારના મહાઘિવક્તા બળદેવ રાજ મહાજને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં આજે એક અરજી દાખલ કરી. જેમા તેમણે સંત રામપાલની ધરપકડ કરવાની કોર્ટને માહિતી આપી. 
 
તેમણે સંત રામપાલને ગુરૂવારે જ કોર્ટમાં રજુ કરવાની અનુમતિ માંગી જેને સ્વીકારીને કોર્ટે તેમને બે વાગે રજુ કરવાનો આદેશ આપ્યો. 
 
ઉલ્લેખનીય છે કે રામપાલને કોર્ટે 21 નવેમ્બરના રોજ રજુ કરવા માટે ગત 17 નવેમ્બરના રોજ બિન જામીની વોરંટ રજુ કર્યુ હતુ. 
 
આ પહેલા રામપાલને પંચકુલા સ્થિત જીલ્લા હોસ્પિટલમાં મેડિકલ તપાસ પછી બહાર આવતા મીડિયા દ્વારા પુછાતા સવાલો પર કહ્યુ કે તેમના પર લગાવેલા બધા આરોપો ખોટા અને બેબુનિયાદ છે. 
 
તેમણે કહ્યુ હુ નિર્દોષ છુ અને મેં કોઈને બંધક નથી બનાવ્યા. 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments