Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીલંકામાં 28 તમિલ વિદ્રોહીના મોત

વાર્તા
શનિવાર, 29 સપ્ટેમ્બર 2007 (09:42 IST)
કોલંબો (વાર્તા) શ્રીલંકા નૌસેનાના ઉત્તરીપૂર્વી તટ પુલમુદંડમાં લિબરેશન ટાઇગર્સ ઓઅફ તમિલ ઇલમ. લિટ્ટેના 18 વિદ્રોહીઓ અને અન્ય બીજી જગ્યાએ 10ને માર્યાંના સમાચાર છે.

શ્રીલંકા સેના પ્રવકતા બ્રિગેડર ઉદય નનયક્કારાએ આજે જણાવ્યું હતું કે નૌસેના લિટ્ટેની ત્રણ નૌસેનાઓ ડુબી અને 10 વિદ્રોહીને મારી નાખ્યાં હતાં તથા એક નૌસૈનિક તથા અન્ય ઘાયલ થયાં હતાં.

સેનાએ જણાવ્યું હતું કે ઉત્તરી પશ્વિમ જિલ્લાના મન્નાર ઉત્તરી વાવુનિયા અને પ્રાયદ્રીપમાં આજે કેટલીક જપટોમાં દ્સ વિદ્રોણહીઓ માર્યાં ગયાં છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે મીડિયા કેન્દ્રના એક પ્રવકતાએ જણાવ્યું હતું કે મન્નારમાં સેનાના છ તમિલ વિદ્રોહીઓ વાવનિયામાં ત્રણ અને અને જાફનામાં એક વિદ્રોહી મૃત્યું પામ્યાં છે.

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments