Webdunia - Bharat's app for daily news and videos

Install App

વધુ એક જહાજનું કરાયું અપહરણ

વેબ દુનિયા
શનિવાર, 21 માર્ચ 2009 (09:21 IST)
એડનની ખાડીમાં સોમાલીયના ચાંચીયાઓએ ગ્રીક કાર્ગો જહાજનું અપહરણ કરી લીધુ હોવાના અહેવાલ છે. ગ્રીક મર્ચન્ટ મરીન મંત્રાલયના જણાવ્યા મુજબ સેન્ટ વિન્સટના નેજા હેઠળના ટાઇટન જહાજ હાલ સોમાલીયાના ચાંચીયાઓના નિયંત્રણ હેઠળ છે.

જહાજ કાળા રાજહદથી કોરિયા તરફ જઇ રહ્યુ હતુ ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. જહાજ પર સવાર ક્રુના 24 સભ્યોને પણ ચાંચીયાઓએ બંધક બનાવી દીધા છે.

અત્રે એ ઊલ્લેખનીય છે કે ગત વર્ષ ચાંચીયાઓએ અંદાજે 130 જહાજો પર હુમલો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બ્યુરોના જણાવ્યા મુજબ 2007 બાદ આવા બનાવોમાં 200 ટકાનો વધારો થયો છે. સોમાલીયામાં 1991માં રાષ્ટપતિ મહંમદ સીયાદ શાસન બાદ અરાજકતાનો જ માહોલ છવાયેલો રહ્યો છે.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments