Webdunia - Bharat's app for daily news and videos

Install App

રશિયન પુસ્તક મેળામાં ભારતીય સાહિત્ય

ભાષા
મંગળવાર, 8 સપ્ટેમ્બર 2009 (10:11 IST)
અહીં આયોજિત આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં રશિયન લોકોએ બહુભાષી ભારતીય સાહિત્યનો ફાયદો ઉઠાવ્યો જેમાં ભારત સમ્માનિત અતિથિનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને તેમાં ગુલઝાર તથા કે. સચ્ચિદાનંદન જેવા જાણીતા લેખકોએ ભાગ લીધો.

મેળામાં એક હજાર વર્ગ મીટરમાં વિશેષ રૂપે ભારત મંડપ બનાવામાં આવ્યો હતો. એક સપ્તાહ સુધી ચાલેલા આ મેળામાં અંગ્રેજી સહિત 21 ભારતીય ભાષાઓના પુસ્તકોને શામેલ કરવામાં આવ્યાં અને શાસ્ત્રીય તથા લોક કલાકારોએ પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કરવાનું કામ કર્યું.

રશિયામાં ભારત વર્ષ તથા સંયુક્ત ભારત રશિયન આયોજનના ભાગના રૂપમાં 22 માં મૉસ્કો આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં ભારત ‘ગેસ્ટ ઑફ ઑનર’ તરીકે શામેલ થયું. મેળાના આયોજન સમયે જ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ રશિયન યાત્રા પર આવી.

રશિયન પાઠકો અને બુદ્ધિજીવીઓને ભારતના ગુલઝાર , અશોક વાજપેયી કે. સચ્ચિદાનંદન નવનીત દેવ સેન અને શાહજાહાં જેવા જાણીતા લેખકો સાથે વાતચીતનો મૌકો મળ્યો જે 24 સદસ્યીય ભારતીય લેખક પ્રતિનિધિમંડલના સભ્ય હતાં.

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments