Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુએસ સિટી કાઉન્સિલમાં ગુજરાત રમખાણોની નિંદા કરતો એક પ્રસ્તાવ

Webdunia
ગુરુવાર, 29 માર્ચ 2012 (14:27 IST)
P.R
અમેરિકાના ઇલિનોયસ પ્રાંતની હાર્વે સિટી કાઉન્સિલે વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ગુજરાતમાં થયેલા રમખાણોની નિંદા કરતો એક પ્રસ્તાવ પસાર કર્યો છે, જેમાં પીડિતોને ન્યાય ન મળવા મામલે ચિંતા વ્યકત કરવામાં આવી છે. સિટી કાઉન્સિલ તરફથી આ સપ્તાહે પસાર કરવામાં આવેલા આ પ્રસ્તાવમાં 27 ફેબ્રુઆરી 2002ના ગોધરાકાંડમાં માર્યા ગયેલા લોકો સાથે રમખાણ પીડિતો સાથે એકજૂટતા પ્રગટ કરવામાં આવી.

પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે" હાર્વે સિટિ કાઉન્સિલ 2002ના ગુજરાત રમખાણોની નિંદા કરે છે, કારણકે તે માનવાધિકારોનું ઘોર ઉલ્લંઘન અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપિત રાખવાની જવાબદારી સંભાળનારા તંત્રની નિષ્ફળતા હતી. તેમાં એ મામલે ચિંતા વ્યકત કરવામાં આવી કે દુનિયાભરમાં નિંદા થવા છતા રમખાણ પીડિતોને ન્યાય નથી મળી રહ્યો.

પ્રસ્તાવમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ મામલે ખુબજ ઓછી ધરપકડ કરવામાં આવી છે, અને એટલે સુધી કે મોટાપાયે લોકોની હત્યા દરમ્યાન અને તે બાદ દાખલ થયેલા કેસોમાં બહુ ઓછા લોકોને દોષી ઠેરવવામાં આવ્યા છે

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

Show comments