Webdunia - Bharat's app for daily news and videos

Install App

યમનનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત

150 લોકોના મૃત્યુની આશંકા

ભાષા
મંગળવાર, 30 જૂન 2009 (11:41 IST)
યમનનું એક વિમાન હિંદ મહાસાગરમાં કોમોરોસ દ્રીપ પર દુર્ઘટનાનો શિકાર થઈ ગયું છે. આ વિમાન દુર્ઘટનામાં 150 લોકો મૃત્યુ પામ્યાંની આશંકા છે. આ પ્લેન પર 150 લોકો મુસાફરી કરી રહ્યાં હતાં.

કોમોરોસના ઉપ રાષ્ટૃપતિ ઈદિ નઘોહિમે કહ્યું કે, 'અમને જાણ નથી કે વિમાનમાં સવાર 150 લોકો પૈકી કોઈ જીવીત બચ્યું છે કે નહીં.'' માહિતી મળી છે કે યમનના સના શહેરથી ભારતીય સમયાનુસાર સવારે 5 વાગ્યે એક ઉડાણ ભરી હતી. કોમોરોસ પોલીસ અનુસાર તેમની પાસે સમુદ્રમાં રાહત અને બચાવ કાર્ય ચલાવાની ક્ષમતા નથી.

આ માસે એક જૂનના રોજ ફ્રાંસીસી વિમાન બ્રાજીલથી ઉડાણ ભર્યા બાદ એટલાંટિક મહાસાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું અને તેમાં સવાર તમામ 228 લોકો મૃત્યુ પામ્યાં હતાં.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments