Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુસલમાનોએ ફતવો માનવો જરૂરી નથી

વાર્તા
સોમવાર, 19 જાન્યુઆરી 2009 (15:54 IST)
પ્રખ્યાત ઈસ્લામિક વિદ્વાન શેખ સલમાન અલઉદેએ જણાવ્યું છે કે મુસ્લિમ સમાજ માટે ફતવો જ એકમાત્ર દિશાદર્શક નથી. પણ મીડિયા તથા સંસ્કૃતિ જેવા અન્ય કારણો પણ તેના કાર્યોની તેની પર ઉંડી છાપ હોવી જોઈએ.

અલઉદેએ મક્કામાં ફતવા પર પાંચ દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનાં પ્રસંગે અરબ ન્યુઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સમાજનાં વ્યવસ્થિત વિકાસ માટે ફતવાનો વિદ્વાનો, રાજનીતિ અને મીડિયા સાથે મળીને તાલમેલ બનાવીને કામ કરવું જોઈએ.
મુસ્લિમ વર્લ્ડ લીગનાં ફીધ અકાદમી દ્વારા આયોજીત આ સંમેલનમાં દુનિયાભરનાં 170 વિદ્વાનો હાજર રહ્યાં હતા.

તેમણે જણાવ્યું હતું કે બૌદ્વિક વિમર્શ, પરસ્પર વિચાર વિમર્શ દ્વારા દરેક નવા મુદ્દે એકીકૃત ઈસ્લામિક દ્રષ્ટિકોણ સુધી પહોચી શકીએ છીએ. બધા સહભાગીઓનું માનવું હતું કે ફતવો જાહેર કરવો વિદ્વાનોનો ઈસ્લામિક કર્તવ્ય છે. પણ ઈસ્લામનાં ઉદાર તત્ત્વને ધ્યાનમાં રાખીને ફતવો જાહેર કરવો જોઈએ.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments