Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુશરર્ફ સાથે કોઈ સમાધાન નહીં- નવાઝ

ભાષા
સોમવાર, 3 માર્ચ 2008 (00:10 IST)
લાહોર(ભાષા) રાષ્ટ્રપતિ પરવેઝ મુશરર્ફે પાકિસ્તાનને અમેરિકાનુ ઉપનિવેશ બનાવી દીધુ છે અને તેમની સાથે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રકારનુ સમાધાન શક્ય નથી તેવુ પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરિફે ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું હતુ. એક જાહેરસભાને સંબોધતા તેમણે કહ્યુ હતુ કે, મુશરર્ફે તાકાતનો દુરઉપયોગ કરીને પાક.ના નાગરિકોની હત્યા કરાવી છે અને તેથી જ તેમની પાર્ટીના કેટલાક દિગ્ગજ નેતાઓનો ચુંટણીમાં કારમો પરાજય થયો હતો.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments