Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિસ્રમાં રેલ બસ ર્દુઘટના, 37ના મોત

વાર્તા
ગુરુવાર, 17 જુલાઈ 2008 (10:58 IST)
કાહિરા. મિસ્રમાં બુધવારે એક રેલગાડી સાથે ત્રણ વાહન ટકરાતાં સર્જાયેલા અકસ્માતમાં 37ના મોત થયા છે. જ્યારે અન્ય 38ને ઇજાઓ થઇ છે.

સુરક્ષા અધિકારીના જણાવ્યા મુજબ ઉત્તરી વિસ્તારમાં એક રેલવે ક્રોસિંગ પાસે આ અકસ્માત સર્જાયો હતો. અહીં ઉભી રહેલી એક બસ તથા કારને પાછળથી આવેલી ટ્રકે ટક્કર મારતાં આ વાહનો રેલ બસ સાથે ટકરાયા હતા.

આ ટક્કર એટલી બધી જોરદાર હતી કે રેલ બસના ત્રણ ડબ્બા પાટા ઉપરથી નીચે ઉતરી ગયા હતા. બે ડબ્બા એક બીજા ઉપર ચડી ગયા હતા. આ અકસ્માતને પગલે 37 લોકોના મોત થયા હતા જ્યારે 38ને ઇજાઓ થઇ છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments