Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્રસભાની બેઠકમાં વડાપ્રધાન

વેબ દુનિયા
ગુરુવાર, 25 સપ્ટેમ્બર 2008 (22:44 IST)
તાજેતરના મહિનાઓમાં શાંતિ પ્રક્રિયા મુશ્કેલમાં અને દબાણ હેઠળ છે. તેવી કબૂલાત કરીને ભારત અને પાકિસ્તાને જાહેરાત કરી છે કે જમ્મુ કાશ્મિરમાં એલઓસી વ્યાપાર 21 મી ઓક્ટોમ્બરથી શરૂ થશે.

બન્ને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અથવા તો આતંકવાદી પ્રવૃત્તિમાં કોઈપણ રીતે સામેલ તત્વો સામે કઠોર પગલાં લેવા પણ તૈયાર થયા હતાં. ઉપરાંત દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધવા બંને દેશો વચ્ચે સહમતી થઈ હતી.

વડાપ્રધાન મનમોહનસિંહના પાકિસ્તાની પ્રમુખ આશીફ અલી ઝરદારી સાથે તેમની પ્રથમ બેઠક યોજી હતી. જેમાં તમામ મુદ્દા છવાયા હતાં. આ મિટીંગ હોટેલ મિલિનિયમ પ્લાઝા ખાતે યોજાઈ હતી.

63 મી સંયુક્ત મહા રાષ્ટ્રસભાની બેઠકના ભાગરૂપે બંને નેતાઓ હાલ ન્યૂયોર્કમાં છે. વાતચીત બાદ આ બન્ને નેતાઓએ પોતાના નિવેદનમાં સહમતી જાહેર કરી હતી.

ઝરદારીએ વડાપ્રધાનને ખાતરી આપી હતી કે પાકિસ્તાન સરકાર આતંકવાદનો ખાતમો બોલાવવા 6 જાન્યુઆરી 2004ના દિવસે આપવામાં આવેલી તેની કટિબદ્ધતા ઉપર મક્કમ રહેશે.

તેમજ બન્ને દેશો શ્રીનગર મુઝફરાબાદ ઉપર ત્રાસવાદને રોકવા ઉચિત પગલા ભરશે તેવું જણાવ્યુ હતું. ત્રણ મહિના બાદ પાંચમાં રાઉન્ડની બેઠક યોજવા બન્ને નેતાઓ સહમત થયા હ્તાં.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments