Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાત્મા ગાંધીના પૌત્ર સ્કોટલેંડમાં વ્યાખ્યાન આપશે

Webdunia
મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધી સ્કોટલેંડની ડંડી વિશ્વવિદ્યાલયમં માર્ગારેટ હૈરિસ વ્યાખ્યાન દ્વારા ધર્મ વિષય પર સાત ઓક્ટોબરે સંબોધિત કરશે.

'21 ની સદીમે શાંતિ નિર્માણ ગાધી કા તરીકા' વિષયના આ વ્યાખ્યાનમાં એ બતાવવામાં આવશે કે ભૌતિકવાદી સમાજમાં લોકોએ હિંસાની એક આખી સંસ્કૃતી નિર્મિત કરી લીધી છે. જે પોતાના ફાયદા માટે વ્યક્તિગત અને રાષ્ટ્રીય સ્તર પ્ર લોકોનુ શોષણ કરે છે. વિશ્વવિદ્યાલયની તરફથી રજૂ વિજ્ઞાપ્તિમા અરુણ ગાંધીના હવાલાથી કહેવામાં આવ્યુ કે આ પણ હિંસાનો એક પ્રકાર છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments