Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે પાકિસ્તાન - અબ્દુલ બાસિત

Webdunia
બુધવાર, 20 ઑગસ્ટ 2014 (12:46 IST)
પાકિસ્તાનના રાજદૂત અબ્દુલ બાસિતે હુર્રિયત નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ આજે તેમની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી હતી. આજે યોજાયેલી પ્રેસ કોંફરેંસમાં તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાન શાંતિના પક્ષમાં છે. આતંકવાદથી પાકિસ્તાનને નુકશાન છે. પાકિસ્તાન આતંકવાદથી પીડિત ક હ્હે. આ ઉપરાંત તેમણે કહ્યુ કે પાકિસ્તાન તેના વચનો પર અડગ રહેશે. 
 
તેમણે કહ્યુ કે ભારત પાક વચ્ચે વાતચીત રોકવી ન જોઈએ. અમે ભારત સાથે શાંતિ સંદર્ભે ઘણા જવાબદાર સહિત બંધાયેલા છીએ. ભારત પાક વચ્ચે વાતચીત જરૂરી છે. શાંતિ માટે મળીને કામ કરવુ જરૂરી છે. 
 
ઉલ્લેખનીય છે કે 25મી ઓગસ્ટે ઈસ્લામાબાદ ખાતે ભારત પાક વચ્ચે યોજાનારી સચિવ સ્તરની બેઠક ભારતે રદ્દ કરી છે. એક તરફ પાકિસ્તાન તરફથી સતત સિઝ ફાયર ઉલ્લંઘન થઈ રહ્યુ છે. બીજી તરફ પાકિસ્તાન રાજદૂતે કાશ્મીઅના અલગાવવાદી નેતાઓને દિલ્હીમાં મળવાનુ આમંત્રણ પાઠવ્યુ હતુ. જે કારણોસર નારાજ ભારત સરકારે સચિવ સ્તરની બેઠક રદ્દ કરી હતી. જો કે અલગાવવાદી નેતાઓનો દિલ્હી ખાતે પણ વિરોધ થયો હતો જ્યારે તેઓ ગતરોજ દિલ્હી ખાતે પાકિસ્તાની રાજદૂતના નિમંત્રણ પર મળવા માટે આવ્યા હતા. 

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments