Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારત સાથે વાર્તાલાપ કરી મુદ્દા હલ થશે - જરદારી

ભાષા
સંયુક્ત રાષ્ટ્રમાં વિદેશ મંત્રીઓની બેઠક પહેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ આજે કહ્યુ કે તેમનો મુલ્ક ભારતની સાથે સમય વાર્તા ફરીથી શરૂ થવાની આશા કરી રહ્યુ છે અને તેમણે કાશ્મીર સહિત બધા લંબાયેલા મુદ્દાને શાંતિપૂર્ણ સમાધાનની માંગ કરી છે.

જરદારીએ અહી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કહ્યુ કે પાકિસ્તાનનુ માનવુ છે કે ફક્ત વાર્તા જ આગળ પગલું વધારવાનો યોગ્ય દ્વાર છે. તેમણે કહ્યુ કે અમે ભારતની સાથે સમગ્ર વાર્તા પ્રક્રિયા ફરીથી શરૂ થવાની આશા કરી રહ્યા છે. અમે ભારતની સાથે બધા લંબિત મુદ્દાનુ એક શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છે છે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments