Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારત મુંબઇ હુમલો ટાળી શક્યું હોત !

વાર્તા
શનિવાર, 29 ઑગસ્ટ 2009 (10:29 IST)
પાકિસ્તાનના ગૃહમંત્રી રહેમાન મલિકે કહ્યું છે કે, જો ભારતે એમના દેશ સાથે માહિતીનું આદાનપ્રદાન કર્યું હોત તો ગત વર્ષે મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલાનો ટાળી શકાયો હોત.

રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સાથે બ્રિટનની રાજધાની લંડન આવેલા મલિકે ગઇકાલે કહ્યું કે જો ભારતે અમારી સાથે સંપર્ક સેતુ રાખ્યો હોત તો આતંકવાદી હુમલો ના થયો હતો.

કથિત રૂપથી હુમલામાં સંડોવણીને લીધે જમાદ ઉદ દાવાના સરગણા હાફિજ મોહમ્મદ સઇદ વિરૂધ્ધ ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ બહાર પાડવા અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, ભારત તરફથી મોકલવામાં આવેલા તાજા દસ્તાવેજ બતાવે છે કે એના આધારે આ નોટિસ કાઢવામાં આવી છે.

તેમણે કહ્યું કે, અમે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ અને પુરાવાઓની તપાસ કરીશું. તેમણે કહ્યું કે, અમારે જોવાનું એ છે કેસ ભારત તરફથી આપવામાં આવેલા પુરાવા આ પ્રકિયા સંબંધી પુરતા છે કે કેમ.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments