Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય મૂળના વૈજ્ઞાનિકને નોબલ પુરસ્કાર

ભાષા
બુધવાર, 7 ઑક્ટોબર 2009 (19:13 IST)
ભારતીય મૂળના અમેરિકી વૈજ્ઞાનિક વેંકેટરમણ રામાકૃષ્ણન કેમેસ્ટ્રીમાં નોબલ પુરસ્કાર માટે પસંદગી પામ્યાં છે. વેંકેટરમણ રામાકૃષ્ણનને આ એવોર્ડ અન્ય બે વૈજ્ઞાનિકો અમેરિકાના થોમસ સ્ટેઇટ્ઝ અને ઇઝરાયલની અદા યોનાથ સાથે સંયુક્ત રીતે એનાયત કરવામાં આવશે.

આ વૈજ્ઞાનિકોને રાઇબોસોમની સંરચના અને કાર્યપ્રણાલી પર અધ્યયન માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી નવાજમાં આવ્યા છે.

રામકૃષ્ણનનો જન્મ તામિલનાડુના ચિદમ્બરમ જિલ્લામાં 1952માં થયો હતો. 1976માં તેમણે એમરિકાની યુનિવર્સિટીમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી. હાલ તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીના મોલિક્યુલર બાયોલોજી ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા છે.

નોંધનીય છે કે આ પહેલા સી વી રામન, ચંદ્રશેખર અને હરગોવિંદ ખુરાનાને પણ સાયન્સ ક્ષેત્રમાં નોબલ એવોર્ડ મળી ચૂક્યો છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments