Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોમ્બ વિસ્ફોટથી શ્રીલંકાના મંત્રીનું મૃત્યું

ભાષા
રવિવાર, 6 એપ્રિલ 2008 (10:12 IST)
કોલંબો. શ્રીલંકાની અંદર એક શક્તિશાળી વિસ્ફોટની અંદર શ્રીલંકાના રાજમાર્ગ મંત્રી જયરાજ ફર્નાડોપુલે સહિત ઓછામાં ઓછા 11 લોકોનાં મોત નીપજ્યાં છે અને અન્ય 50 ઘાયલ થયાં છે.

પોલીસનાં જણાવ્યાં અનુસાર જે સમયે બોમ્બ વિસ્ફોટ થયો તે સમયે 55 વર્ષીય જયરાજ રાજધાની કોલંબોની બહાર આવેલ વેલિવીરિયા કસ્બામાં ઝંડો ફરકાવી રહ્યાં હતાં.

વધું જાણકારી મુજબ એક શંકાશીલ તમિલ વિદ્રોહી આત્મઘાતી હુમલાખોરે સમારોહની અંદર ઘુસીને પોતાને વિસ્ફોટથી ઉડાવી દિધો હતો. આ સમારોહની અંદર સ્થાનીક લોકો પારંપરિક નવાં વર્ષનો ઝલસો ઉજવવા માટે ભેગા થયાં હતાં.

આ વિસ્ફોટની અંદર 50 લોકો વધારે ઘાયલ થયાં છે જેમને હોસ્પીટલમાં દાખલ કરાયાં છે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments