Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુકર વિજેતા ઉપન્યાસકાર મિડલટનનું નિધન

ભાષા
રવિવાર, 2 ઑગસ્ટ 2009 (16:11 IST)
બુકર પુરસ્કારથી સમ્માનિત પ્રખ્યાત ઉપન્યાસકાર સ્ટૈનલી મિડલટનનું 89 વર્ષની ઉમરમાં નિધન થયું છે. તેમણે નૉટિંઘમમાં ગત 25 જુલાઈના રોજ અંતિમ શ્વાસ લીધા.

મિડલટનના 44 ઉપન્યાસોમાંથી લગભગ તમામ નાટિંઘમ પર જ આધારિત હતાં. તે નાટિઘમમાં જ જન્મયા અને તેમણે વિશ્વવિદ્યાલયની ડિગ્રી પણ આ શહેરમાં પ્રાપ્ત કરી હતી.

તેમણે એક ઉપન્યાસમાં સૈન્યકર્મીના રૂપમાં ભારતમાં થયેલા પોતાના અનુભવોનો ઉલ્લેખ કર્યો. તેમની તાજેતરના પુરસ્તક 'હર થ્રી વાઈજ મેન' ગત વર્ષે પ્રકાશિત થઈ હતી.

મિડલટનને વર્ષ 1974 માં 'હોલીડે' માટે 'ધિ કંજરવેશનિસ્ટ' ના લેખક નાદીન ગોર્ડીમર સાથે બુકર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments