Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફોનથી પદ્મનાથનનો પીછો કરાયો !

વાર્તા
શુક્રવાર, 7 ઑગસ્ટ 2009 (19:00 IST)
શ્રીલંકાના વિદ્રોહી સંગઠન લિબરેશન ટાઇગર્સ ઓફ તામિલ ઇલમ લિટ્ટેના તાજેતરમાં માર્યા ગયેલા પ્રમુખ વેલ્લુપિલ્લાઇ પ્રભાકરણના ફોનને આધારે એના નવા પ્રમુખની ધરપકડ કરવામાં સેનાને સફળતા મળી છે.

શ્રીલંકાના ગુપ્ત વિભાગના અધિકારીઓને 18મી મેના યુધ્ધમાં પ્રભાકરણને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેની લાશ પાસેથી સેટેલાઇટ ફોન મળી આવ્યો હતો. આ ફોનના આધારે તેમણે સેલ્વારાજા પદ્મનાથનનો પીછો કર્યો હતો કે જે છેલ્લા ત્રણ દાયકાથી ચકમો આપતો હતો. લિટ્ટેનો દેશમાંથી સફાયો કર્યા બાદ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેના અભિયાનમાં પદ્મનાથનની ધરપકડ મહત્વની છે.

સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર પદ્મનાથનની કોલંબોમાં પુછપરછ ચાલી રહી છે. લિટ્ટેના લાખો ડોલરના હથિયારોની તસ્કરી અને એના માટે નાણાં એકત્ર કરવાની જવાબદારી સંભાળનાર પદ્મનાથને સંગઠનની જવાબદારી 18મેથી સંભાળી હતી.

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments