Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રધાનમંત્રીના નાણાકીય સંકટને ટાળવાના ઉપાયો

વાર્તા
રવિવાર, 16 નવેમ્બર 2008 (12:25 IST)
પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંહે જી20ની શિખર બેઠકમાં વૈશ્વિક નાણાકીય સંકટના કારણે ભારતીય અર્થવ્યવસ્થા ઘટીને 7 થી સાડા સાત ટકા વચ્ચે રહેવાની શક્યતા છે. સાથે સાથે તેમણે આ સમસ્યાને હલ કરવાના ઉપાય પણ સૂચવ્યા હતાં.

વૈશ્વિક નાણાકીય સંકટના મામલે ડો. સિંહે કહ્યુ કે ભવિષ્યમાં આ પ્રકારના સંકટોથી બચવા માટે વૈશ્વિક નાણાકીય સંસ્થાઓમાં સુધાર લાવવો પડશે. તેમણે કહ્યુ કે આ સંકટને દૂર કરવાને પ્રાથમિકતા આપવામાં આવી જોઈએ.

ડો.સિંહે જણાવ્યુ હતું કે વિશ્વ બેંક, ક્ષેત્રીય વિકાસ બેંકો અને રાષ્ટ્રીય સરકારે યોજનાબદ્ધ વિકાસમાં યોગ્ય રાશીની મદદ પૂરી પાડવા આગળ રહેવું જોઈએ. અને તેના માટેના અવનવી યોજનાઓને સ્વીકારવી જોઈએ.

તેમણે વિશ્વ બેંક અને ક્ષેત્રીય વિકાસ બેંકોને સાર્વજનિક ખાનગી ક્ષેત્રમાં યોજનાબદ્ધ વિકાસમાં મદદ માટે પ્રત્યેક વર્ષે 50 અરબ ડોલરની સહાયતા કરવાની ટેક રાખવી જોઈએ.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments