Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમે મોદી મથુરામાં રેલી સંબોધશે

Webdunia
સોમવાર, 25 મે 2015 (12:27 IST)
મોદી સરકારનું  એક વર્ષ પુરૂ થયાની ખુશીમાં આજે મથુરામાં વડાપ્રધાન મોદી એક રેલીનું સંબોધન કરશે. આ રેલીના પ્રારંભ પછી ભાજપ દેશભરમાં 200 રેલીનું આયોજન કરશે. મથુરાના દીન દયાલ ધામ ગ્રાઉનડમાં લગભગ 1 લાખ લોકો ભેગા થવાની શકયતા છે . ભાજપના યૂપીના સૂત્રો કહે છે કે આ રેલીનું પ્રસારણ 130 દેશોમાં કરવામાં આવશે. જેથી અનેક લોકોને પીએમ મોદીના પ્રવચનોના લાભ મળી શકે. પીએમ મોદી 4 વાગ્યાની આસપાસ રેલીને સંબોધશે. 
 
આ રેલીના કારણે સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ રેલી પંડિત દીન દયાલ ઉપાધ્યાયયના જન્મ સ્થળ મથુરાના નગલા ચંદ્રભાવમાં સાંજે 4 વાગ્યે યોજાશે. જેમાં મોદી લોકોનું સંબોધન કરશે. આ સાથે વન રેંક , વન પેંશાન  યોજના પણ આજે જાહેર કરવામાં આવી શકે છે. આ રેલીમાં અમિત શાહની સાથે કેન્દ્ર સરકારના ઘણા પ્રધાનો અને પાર્ટીના નેતાઓ સામેલ થશે. દેશભરમાં 31 મે સુધી જુદા-જુદા કાર્યક્રમો ચલાવવામાં આવશે. એક વર્ષ પોરૂ થતાના અવસરે કેન્દ્રીય પ્રધાનો પાર્ટીના સા5સદો અને પાર્ટીના મુખ્યપ્રધાનો દેશભરમાં 2300 જેટલી મોટી રેલી અને પાંચ હજાર જાહેર સભાનું આયોજન કરશે. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments