Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાક ડ્રોન હુમલામાં આઠ મર્યા

159 આતંકીઓનું આત્મસમર્પણ

ભાષા
મંગળવાર, 15 સપ્ટેમ્બર 2009 (10:53 IST)
આતંકવાદીઓને નિશાન બનાવાના અભિયાનને તેજ કરતા એક અમેરિકી ડ્રોને મિસાઈલ ફેંકી જે તાલિબાનના છુપાવાના એક ઠેકાણે પડી જેનાથી બે વિદેશી આતંકવાદીઓ સહિત આઠ મૃત્યુ પામ્યાં જ્યારે પાકિસ્તાનના અશાંત પશ્વિમોત્તર સીમાંત પ્રાંતમાં 159 વિદ્રોહીઓએ આત્મસમર્પણ કરી દ ીધું.

ટીવી ચેનલોની રિપોર્ટ અનુસાર ડ્રોને ઉત્તરી વજીરિસ્તાન એજન્સીના તૂરીખેલ ગામમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાનના છુપાવાના એક ઠેકાણા પર મિસાઈલો છોડી.

સમાચાર અનુસાર મૃત્યુ પામેલા આતંકવાદીઓમાં બે વિદેશી હતાં. પાકિસ્તાની અધિકારી અલ-કાયદાના આતંકીઓને વિદેશી કહે છે. ડ્રોન હુમલામાં તેજી એ સમયે આવી જ્યારે સેનાએ સ્વાત ઘાટી અને નજીકના ડીરમાં તાલિબાન પર દબાણ કાયમ કરીને રાખ્યું છે. ડીરમાં 159 આતંકવાદીઓએ સુરક્ષા ટુકડી સમક્ષ આત્મસમર્પણ કરી દીધું.

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments