Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાની સરકારે વધુ ન્યાયાધીશોને બહાલ કર્યા

ભાષા
રવિવાર, 31 ઑગસ્ટ 2008 (17:37 IST)
પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની ન્યાયાધીશોને બહાલ કરવાની માંગ ઝરદારી સરકાર ધીમે ધીમે પુરી કરી રહ્યું છે. જેમાં સરકારે વધુ 4 ન્યાયાધીશોની ફરીથી નિમણુંક કરી છે.

લાહોર હાઈકોર્ટમાં ફરજ પરનાં ન્યાયાધીશોએ મુશર્રફે તેના શાસનમાં બરખાસ્ત કરી દીધા હતાં. મુશર્રફનો આરોપ હતો કે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે. ત્યારબાદ નવાઝ શરીફે બરખાસ્ત ન્યાયાધીશોને પાછા લેવાની શરતે ઝરદારીની પીપીપી સરકારને ટેકો આપ્યો હતો.

મુશર્રફે પોતાના પદ પરથી રાજીનામુ આપ્યુ ત્યારે ન્યાયાધીશોની નિમણુંક કરવાની સંભાવના લાગતી હતી. પણ ઝરદારીએ તે માંગ તરફ ખાસ ધ્યાન ન આપ્યું. અને, નવાઝ શરીફે કેન્દ્ર સરકારને પોતાનો ટેકો પાછો ખેંચી લીધો.

તો પીપીપી દ્વારા પણ લાહોર હાઈકોર્ટમાંથી બરખાસ્ત કરાયેલા 60 જેટલાં ન્યાયાધીશો પૈકી 36 ન્યાયાધીશોને ફરીથી નિમણુંક કરવામાં આવી છે. તો નવાઝ શરીફની પાર્ટીનો આરોપ છે કે પીપીપી પોતાની પસંદગીવાળા અને તેમનાં પક્ષ રહી શકે તેવા ન્યાયાધીશોની જ બહાલી કરે છે. હજી 24 ન્યાયાધીશોની નિમણુંક બાકી છે.

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments