Webdunia - Bharat's app for daily news and videos

Install App

પઠાણ કોટ હુમલો - પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના 3 વ્યક્તિઓની ધરપકડ

Webdunia
બુધવાર, 13 જાન્યુઆરી 2016 (17:10 IST)
પઠાણકોટ એયરબેસ પર થયેલ હુમલા મામલે પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના અનેક સભ્યોની ધરપકડ કરવાનો દાવો કર્યો છે. સમાચાર એજંસી રાયટર્સ મુજબ પાકિતાન સરકારે જૈશ-એ-મોહમ્મદ પર કાર્યવાહી કરી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી રજુ એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ સમૂહના અનેક બીજા ઓફિસો પર પણ છાપો માર્યો છે અને તેને સીલ કરવામાં આવ્યુ છે. 
 
એવુ પણ કહેવાય રહ્યુ છે કે પાકિસ્તાની સરકારે પોતાના ખાસ તપાસ અધિકારીઓના એક દળને પઠાણકોટ એયરબેસ મોકલવા માંગે છે. જૈશ-એ-મોહમ્મદના સભ્યોની ધરપકડના સમાચાર ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવ સ્તરના અધિકારીઓની પ્રસ્તાવિત બેઠકથી 48 કલાક પહેલા આવી છે. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments