Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેપાળ વિમાન દુર્ઘટના, 19ના મોત

Webdunia
સોમવાર, 26 સપ્ટેમ્બર 2011 (13:27 IST)
. નેપાળની રાજધાની કાઠમાંડુની પાસે રવિવારે સવારે થયેલ એક વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર બધા 19 મુસાફરોનું મોત થઈ ગયુ છે. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગના ભારતીય છે.

પોલીસ એ કહ્યુ કે બચાવ કર્મચારીઓએ દુર્ઘટના સ્થળ પરથી એકમાત્ર જીવિતને બહાર કાઢ્યો હતો. જ્યારે કે બાકી 18ની લાશ જપ્ત થઈ હતી. પરંતુ સારવાર દરમિયન 19મો વ્યક્તિ પણ બચી ન શક્યો. આ 19મો વ્યક્તિ નેપાળનો નિરંજન કર્માચાર્યા(36)ના રૂપમાં થઈ છે.

આ વિમાન વિમાન કંપની બુદ્ધા એયરનું હતુ. જે પર્યટકોને માઉંટ એવરેસ્ટનુ દ્રશ્ય બતાડવા લઈ જઈ રહ્યુ હતુ. વિમાન એ સવારે સાત વાગ્યે કાઠમાંડૂથી ઉડાન ભરી અને અડધો કલાક પછી જ તેનો સંપર્ક તૂટી ગયો.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments