Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેપાળમાં વિમાન દુર્ઘટના, 13 ભારતીયો સહિત 15ના મોત

Webdunia
સોમવાર, 14 મે 2012 (14:36 IST)
P.R
ઉત્તરી નેપાળમાં એગ્નિ-એયરનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર મળ્યા છે. આ વિમાનમાં કુલ 21 લોકો સવાર હતા જેમાંથી 15 લોકોના મોત થયા છે, જેમાં 13 ભારતીય મુસાફરોનો સમાવેશ થાય છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે વિમાન જોમ્સોમ એરપોર્ટ પર લેન્ડ કરવા જઇ રહ્યું હતું ત્યારે ક્રેશ થઇ ગયું હતું. વિમાનમાં સવાર 21 મુસાફરોમાંથી 16 મુસાફરો ભારતીય હતા.

દુર્ઘટનામાં 6 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હોવાની ખબર મળી છે. પોલીસ અને સૈન્યએ હાલ ઘટનાસ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments