Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેપાળમાં રાજાઓની પ્રતિમા હટાવાઈ

ભાષા
રવિવાર, 16 નવેમ્બર 2008 (22:02 IST)
240 વર્ષ જુની રાજાશાહીને હટાવી દીધા બાદ માઓવાદી સરકારે દેશમાં આવેલી રાજાઓની પ્રતિમાઓને હટાવી દેવામાં આવી છે.

ગૃહમંત્રી બામ દેવ ગૌતમ જણાવ્યું હતું કે અમે રાજાશાહીની બધી જ નિશાનીઓ હટાવી દેવા માંગીએ છીએ. તેમજ તેમને મ્યુઝીયમમાં મુકી દેવામાં આવશે. રાજા બિરેન્દ્ર, તેમના પિતા મહેન્દ્ર, દાદા ત્રિભુવન અને શાહ રાજાશાહીનાં સ્થાપક પૃથ્વી નારાયણ શાહની પ્રતિમાઓ ઘણી જગ્યાએ આવેલી છે. કેટલીકને જનતાએ રાજાશાહીનાં વિરોધ દરમિયાન તોડી પાડી હતી.

ગૌતમે તાજેતરમાં એક બગીચાનું નામ બદલીને રત્ના પાર્ક આપ્યું હતું. જે પહેલાં રાજાનાં વંશજનાં પર હતું. ગત ઓગસ્ટમાં સત્તા પર આવેલા માઓવાદીઓ એક પછી એક રાજાશાહીની બધી જ નિશાનીઓ દૂર કરી રહ્યાં છે.

સવારે ઉઠ્યા પછી કરો આ એક કામ, તમારી આસપાસ પણ નહીં ફટકે દિલની બીમારી, હાર્ટ હંમેશા રહેશે સ્વસ્થ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments