Webdunia - Bharat's app for daily news and videos

Install App

તાઈવાન આપશે તિબેટીયનોને શરણ!

વાર્તા
બુધવાર, 31 ડિસેમ્બર 2008 (12:26 IST)
તાઈવાને તિબેટમાં ચીનની દમનકારી કાર્યવાહીથી ભાગીને આવેલા 110 તિબેટીયનોને શરણ આપવાનો નિર્ણય કર્યો છે. તેમના વીઝા પૂર્ણ થઈ ગયા છે અથવા પાસપોર્ટ ગાયબ થઈ ગયા છે.

તાઈવાનનાં મંગોલિયન અને તિબેટીયન બાબતોનાં મંત્રાલયનાં અધિકારી ચિયાન શિઈંગનાં જણાવ્યા મુજબ તિબ્બતી મૂળનાં ભારત અને નેપાળનાં પૂર્વ નાગરિક તથા ચીનથી આવેલા શરણાર્થી ત્થા તેના બાળકોને કાયદાકીય રીતે સુવિદ્યા આપતાં અનિશ્ચિતકાળ સુધી રહેવાની છુટ આપી છે.

તેમણે જણાવ્યું હતું કે 2001માં એશિયન દેશોમાંથી બહાર પડાયેલા કાર્ય, પર્યટન અથવા ધાર્મિક યાત્રાનાં વીઝા પર તાઈવાન આવ્યા હતાં. જેમાંથી એક વ્યક્તિનો વીઝા ખોવાઈ ગયો હતો.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments