Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડો.સિંહ અને ગિલાની વચ્ચે વાતચીત

વાર્તા
ગુરુવાર, 16 જુલાઈ 2009 (15:26 IST)
ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવો વચ્ચે મંગળવારે અહીં થયેલી લાંબી ચર્ચા થઇ હતી. જોકે કોઇ તાર્કિક પરિણામ ન આવતાં બંને દેશોના પ્રધાનમંત્રીઓ મનમોહનસિંહ અને યૂસુફ ગિલાની વચ્ચે આજે અહીં એક બેઠક શરૂ થઇ છે. જેમાં આતંકવાદ ઉપર ભાર મુકવામાં આવશે.

જુથ નિરપેક્ષ દેશાનો સંગઠનના 15મા શિખર સંમેલન દરમિયાન અલગથી થઇ રહેલી આ બેઠક પહેલા ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, પાકિસ્તાનને મુંબઇ હુમલાના ગુનેગારોને જેલના સળીયા પાછળ મોકલવા તથા એની જમીન ઉપર ચાલી રહેલા આતંકવાદના નેટવર્કને નેસ્તનાબુદ કરવા માટે કડક કાર્યવાહી કરવી જોઇએ.

પાકિસ્તાનના વિદેશ સચિવ બશીર સાથે વાર્તાલાપ કરનાર વિદેશ સચિવ શિવશંકર મેનને જોકે આ વાતનો ઇન્કાર કર્યો હતો કે બંને દેશોના સંબંધમાં ગતિરોધ ઉભા થયા છે. તેમણે વાતચીતમાં સમાવાયેલ ભારતીય વાર્તાકારોના અક્કડ વલણના આરોપને જુઠ્ઠો કરાર દેતાં કહ્યું હતું કે, અમે પાકિસ્તાનથી 2003થી વાતચીત કરી રહ્યા છીએ.

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments