Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્વાળામુખી : લાવા નિકળવાથી રાખમાં ઘટાડો

ભાષા
મંગળવાર, 20 એપ્રિલ 2010 (17:06 IST)
આઇસલેન્ડના જ્વાળામુખીમાં થયેલા વિસ્ફોટ એક નવા ચરણમાં પહોંચીને ઓછો ધુમાડો ફેંકવા લાગ્યો છે પરંતુ તેમાં લાવા ભડકી રહ્યાં છે. હવે આ ઓગડેલી શિલાઓના ટુકડા ફેકી રહ્યો છે.

ઓછી માત્રામાં રખ્યાનું નિકળવું ફસાયેલા યાત્રીઓ માટે સંભવત: એક સારા સમાચાર હોય શકે છે પરંતુ આ જ્વાળામુખીની દેખરેખ કરી રહેલા વૈજ્ઞાનિકોને સાવચેત કરવામાં આવ્યાં છે કે, જ્વાળામુખીથી રખ્યા નિકળવાની પ્રક્રિયા ખત્મ થઈ ગઈ છે. કદાચ નજીક સ્થિત અન્ય જ્વાળામુખીઓમાં પણ વિસ્ફોટ થઈ શકે છે.

આઇસલેન્ડના ભૂગર્ભ વિજ્ઞાનીકોએ જણાવ્યું કે, એઈજાફજલ્લાજોકુલ્લ જ્વાલામુખીમાં પ્રથમ વખત સળગતા મેગ્માને જોવામાં આવ્યાં. જો કે, લાવો પર્વતથી નીચે આવી રહ્યો નથી.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments