Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેલમાંથી નહી છુટે આતંકી લખવી.. ભારતના વિરોધ પછી પાકિસ્તાને બીજા કેસમાં કરી ધરપકડ

Webdunia
શુક્રવાર, 19 ડિસેમ્બર 2014 (11:51 IST)
મુંબઈ હુમલાના આરોપી લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાની આતંકવાદી જકી ઉર રહેમાન લખવી હવે જેલમાંથી નહી છૂટે. ગઈકાલે પાકિસ્તાનની આતંકવાદ નિરોધી કોર્ટે લખવીને જામીન આપી હતી. પણ લખવીની જામીન પર ભારતના વિરોધ પછી પાકિસ્તાનના લખવીની ફરીથી ધરપકડમાં લઈ લીધા છે. 
 
કાયદા વ્યવસ્થાની આડમાં લખવી પર શાંતિ ભંગ કરવાના આરોપમાં નવી ધારા લગાવવામાં આવી છે અને લખવીને જેલમાં જ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સરકાર તેમની જામીન વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવાનો પણ નિર્ણય કર્યો છે.  
  
26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈંડ જકીઉર રહેમાન લખવીને 5 લાખના જામિનખત પર પાકિસ્તાનમાં ગઈકાલે જામીન મળી ગઈ  હતી.  જકીઉરને જામીન મળવા પાછળ પાકિસ્તાન સરકારના વકીલના કોર્ટમાં સમય પર ન પહોંચી શકવુ માનવામાં આવી રહ્યુ છે. જેને કારણે લખવીને જામીન આપવામાં આવી હતી. 
 
લખવીને મળેલ જામીન પર ભારતના ગૃહ મંત્રી રાજનાથ સિંહે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમનુ કહેવુ હતુ કે યોગ્ય રીતે પેરવી ન કરવાથી તેને છોડી દીધો છે. રાજનાથ સિંહે કહ્યુ કે તે ઈચ્છે છે કે પાકિસ્તાન આ જામીન પર હાઈકોર્ટમાં ચેલેંજ કરે. 
 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments