Webdunia - Bharat's app for daily news and videos

Install App

જુની કેબિનેટમાં કોનો કોનો દાવ થઈ ગયો, નાણાં પ્રધાન સૌરભ પટેલને કેન્દ્રમાં સ્થાન મળવાની શક્યતાઓ

Webdunia
રવિવાર, 7 ઑગસ્ટ 2016 (15:59 IST)
નવા કેબિનેટમાં આ લોકોના પત્તા કપાયા છે. આનંદીબેનના મંત્રીમંડળમાં 23 સભ્યો હતા, જેમાંથી વિજય રૂપાણીની કેબિનેટમાં 9ને પડતા મૂકવામાં આવ્યા છે. જ્યારે 14 નામને યથાવત રાખવામાં આવ્યા છે.  જેમાં જોઈએ તો સૌરભ પટેલ- ઉર્જા મંત્રી, નાણામંત્રી ,છત્રસિંહ મોરી, ધારાસભ્ય જંબુસર, ખાદ્યાન્ન અને નાગરિક પૂર્વઠા મંત્રી,રજની પટેલ ગૃહમંત્રી, કાંતિ ગામીત- આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી,ગોવિંદ પટેલ,રમણલાલ વોરા – સામાજિકત અધિકારીતા મંત્રી,મંગુભાઈ પટેલ- વન પર્યાવરણ અને આદિજાતિ વિકાસ મંત્રી,તારાચંદ છેડા,વસુબેન ત્રિવેદી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીનું પદ કપાયું છે. સુત્રો એવું કહે છે કે નાણાં પ્રધાન સૌરભ પટેલ પણ કેબિનેટમાં ગુડવિલ ધરાવતાં હતાં પણ તેમને કાપીને હવે કેન્દ્રમાં બેસાડવામાં આવે તેવી શક્યતાઓ છે. તેમનું પદ કપાયું હશે એનો મતલબ એવો છે કે નરેન્દ્ર મોદી તેમને પોતાની પાસે રાખવા માંગતાં હશે કારણ કે લોકસભાની ચૂંટણીમાં તેમણે સારી કામગીરી બજાવી હતી.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments