Webdunia - Bharat's app for daily news and videos

Install App

જલ્દી મળશે આતંકવાદથી મુક્તિ : ગિલાની

ભાષા
મંગળવાર, 30 જૂન 2009 (10:55 IST)
પાકિસ્તાનના વડાપ્રધાન યુસૂફ રજા ગિલાનીને વિશ્વાસ છે કે દેશને ટૂક સમયમાં જ આતંકવાદથી મુક્તિ મળી જશે. તેમણે કહ્યું કે પાકિસ્તાની સ એનાએ ચરમપંથીઓના બીજી અને ત્રીજી પંકિત્ના નેતાઓને ખત્મ કરી દીધા છે અને હવે ટૂક સમયમાં જ સેના સર્વોચ્ચ સ્તરના નેતાઓનો પણ ખાત્મો કરી દેશે.

સંસદના નીચલા સદનને સંબોધિત કરતા તેમણે કહ્યું કે જે સર્વોચ્ચ નેતાઓના માથે ઈનામની જાહેરાત કરવામાં આવી છે તેમને ટૂક સમયમાં જ ખત્મ કરી દેવામાં આવશે.

બીજી તરફ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ આતંકીઓને ચેતાવણી આપી છે કે તે પોતાના હથિયાર નાખી દે નહીં તો તેમનો ખાત્મો કરી દેવામાં આવશે.

પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના સાંસદો સાથે એક બેઠકમાં તેમણે કહ્યું કે કાં તો આતંકી હથિયાર નાખી દે અને સરકારના નિયમોનું પાલન કરે નહીં તો તેમને ખત્મ કરી દેવામાં આવશે.

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

Show comments